Aam Aadmi Party Gujarat
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 12, 2025 at 11:57 AM
                               
                            
                        
                            અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. પ્લેનમાં સવાર તમામ લોકોના પરિવારોને પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું.
આ દુઃખના સમયમાં હું મારી સંવેદના વ્યક્ત કરું છું.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આજરોજ અને આવતીકાલના આમ આદમી પાર્ટીના તમામ ચૂંટણીલક્ષી કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.
                        
                    
                    
                    
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        4