
Rajkot Mirror News
June 21, 2025 at 06:25 AM
ગુજરાતમાં એર ઇન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજ્યમાં ફરી એક વખત એરઇન્ડિયાની ફલાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવી. પ્રાથમિક ધોરણે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરાઈ હોવાનું કહેવાય છે.
