
Vidhya Sagar
June 17, 2025 at 07:53 AM
Join us Revenue Talati Mains(2 or 3 Mark question )
Q. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ કેવી રીતે ભારતીય નાગરિકતાની સમાપ્તિ થઇ શકે છે?
નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિકતાની સમાપ્તિ નીચે મુજબ થઇ શકે છેઃ
>સ્વૈચ્છિક ત્યાગ દ્વારા (By Renunciation)
> બરતરફી દ્વારા (By Termination)
> વંચિત રાખીને (By Deprivation)
Q. બેવડી નાગરિકતા (Dual Citizenship) થી તમે શું સમજો છો?
>લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણ પર નાગરિકતા સંશોધન ખરડો 2003 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો. તેની અંતર્ગત વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોને મર્યાદિત રૂપમાં ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. મ નાગરિકતા ગ
>તેને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવેલ છે, જેને બેવડી નાગરિકતા કહેવામાં આવે છે.