Vidhya Sagar
Vidhya Sagar
June 17, 2025 at 07:53 AM
Join us Revenue Talati Mains(2 or 3 Mark question ) Q. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ કેવી રીતે ભારતીય નાગરિકતાની સમાપ્તિ થઇ શકે છે? નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિકતાની સમાપ્તિ નીચે મુજબ થઇ શકે છેઃ >સ્વૈચ્છિક ત્યાગ દ્વારા (By Renunciation) > બરતરફી દ્વારા (By Termination) > વંચિત રાખીને (By Deprivation) Q. બેવડી નાગરિકતા (Dual Citizenship) થી તમે શું સમજો છો? >લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણ પર નાગરિકતા સંશોધન ખરડો 2003 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો. તેની અંતર્ગત વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોને મર્યાદિત રૂપમાં ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. મ નાગરિકતા ગ >તેને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવેલ છે, જેને બેવડી નાગરિકતા કહેવામાં આવે છે.

Comments