
Tr. YogendraBihola 🧑🏫
June 16, 2025 at 07:38 AM
*વસ્તી ગણતરી 2027*
- *ભારત સરકારના ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે, ભારતની આગામી જનગણતરી વર્ષ 2027માં યોજાશે.*
- *મોટાભાગના વિસ્તારો માટે સંદર્ભ તારીખ: 1 માર્ચ, 2027*
- *લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમાવૃત વિસ્તારમાં: 1 ઑક્ટોબર, 2026*
- ©️ https://x.com/kathiyawadiii
