Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                June 22, 2025 at 06:44 AM
                               
                            
                        
                            એર ઇન્ડિયાના અકસ્માતે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો: જો પોલિસી ધારક અને નોમિની બંને મૃત્યુ પામે છે, તો વીમાના પૈસા કોને મળશે?
વીમા કંપનીઓ દાવો કરતા પહેલા દસ્તાવેજો તપાસે છે કે દાવો કરનાર વ્યક્તિ ખરેખર પોલિસી ધારકનો કાનૂની વારસદાર છે કે નહીં ત્યાર બાદ પૈસા ચુકવે છે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6857a563f240b239053c18ec
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n